ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ પર આવેલા કડવા પાટીદાર સમાજની વાડીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ટ્રી ગાર્ડ સાથે વૃક્ષોનું જતન કરવાનાં સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
આ પ્રોજક્ટમાં પ્રેસિડન્ટ ટી સી ફૂલતરિયા પાસ્ટ પ્રેસિડેન્ટ લા.અમરસીભાઈ અમૃતિયા,લા.મહાદેવભાઈ ચિખલિયા પ્રોજેક્ટ ચેરમેન લા.પ્રાણજીવનભાઈ રંગપડિયા સમાજવાડીના પ્રમુખ હીરાભાઈ ફેફર, કેશુભાઈ હાજર રહેલ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો પર્યાવરણ જાગૃતિ અભિયાનની વર્ષાદ નું આગમન થાય તે પહેલાજ વૃક્ષારોપણ નો શુંભારંભ કર્યો આ પ્રોજેક્ટમાં કેશુભાઈ દેત્રોજા અને સૌરાષ્ટ્ર કચ્છ ના દ્વિતીય વાઈસ ગવર્નર લા.રમેશભાઇ રૂપાલા નું પૂરું માર્ગદર્શન મળતું રહેલ.સાથે ટંકારા પાટીદાર સમાજના પ્રમુખ હીરાભાઈ ફેફરનો પણ ખૂબ સારો સહયોગ મળેલ તેમ પ્રમુખ દ્વારા જણાવેલ.
મોરબીમાં વાંકાનેરના તાલુકામાં કાનપર રાતડીયા તથા મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર સમારકામ કરવામાં આવ્યું છે.
વરસાદ બાદ સમગ્ર ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ થી માંડીને ગ્રામ્ય વિસ્તારના નાના નાના રોડ પર જ્યાં નુકસાન થયું હોય તો સમારકામ કરવા સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને મોરબીમાં પણ માર્ગોનું સમારકામ કરવામાં...
મોરબી: આગામી તારીખ 29/09/2024 ના રોજ શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહ નિર્ધારિત સમયે યોજાશે.
તેથી લોહાણા સમાજના સર્વે વિદ્યાર્થી મિત્રો તથા જ્ઞાતિબંધુઓએ આ કાર્યક્રમમાં સમયસર હાજરી આપવા રઘુવંશી યુવક મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.
તેમજ શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન પાસેના રોડનું નિર્માણ કાર્ય ચાલુ હોય...
સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ સહિતના શહેરોમાં જાહેર સ્થળોએ દીવાલો પર સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા છે.
હાલ મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા...