Friday, September 20, 2024

મોરબીમાં શિવલાલ ભાઈ ઓગણજા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સેવા એજ જેમનું જીવન હતું જેમનાં તપ અને ત્યાગ થી મોરબી પંથકમાં સત્તકાર્યો થી સુવાસ ફેલાવનાર પાટીદાર નું ગૌરવ એવાં સ્વઃ શિવલાલ ભાઈ ઓગણજા (શિવાબાપા)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ અને સુંદરકાંડના પાઠ નું આયોજન કરવામાં આવ્યું છે

તારીખ ૧૭/૪/૨૦૨૨રવિવાર નાં રોજ સવારે ૮:૩૦કલાક થીં સાંજ નાં ૫ :૩૦ કલાક સુધી પટેલ કન્યા છાત્રાલય ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે તેમજ છગન ભગત સીતારામ મંડળ (રામગઢ કોયલી)દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પ માં સહયોગી બનવા ઓગણજા પરિવાર દ્વાર અપીલ કરવામાં આવી છે અથવા આ નંબર પર ૯૮૨૫૬૭૬૧૬૦અને૯૮૨૫૬૭૧૫૨૪, પર સમ્પર્ક કરવા જણાવ્યું છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર