Saturday, September 21, 2024

મોરબીમાં આવતા રવિવારે તારીખ 24 એપ્રિલના રોજ સવારે પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી માં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષીઓને ઉનાળાની ગરમીમાં પાણી મળી રહે તેવા હેતુ થી પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

સ્થળ – મહારાણા પ્રતાપ સર્કલ,હાઉસિંગ બોર્ડ પાસે,મોરબી – ૨
સમય – સવારે ૧૦ કલાકે

આ વિતરણ માં વેહલા તે પેહલા ના ધોરણે લાભ લેવા વિનંતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર