Friday, September 27, 2024

મોરબીના ત્રાજપર (ખારી)માં તા.25 ડીસેમ્બરે રામામંડળ રમાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં જુના ઘુંટુ રોડ ત્રાજપર (ખારી) માં તા.25-12-2022 ના રોજ રવિવારે રાત્રે 8:00 વાગે રામામંડળ રમાશે.

 

તેમજ તા.26 ડીસેમ્બર સોમવારના રોજ સવારે 9:00 કલાકે વરઘોડો કાઢવામાં આવશે. અને તા.26 ડીસેમ્બર સોમવારના રોજ બપોરે 11:00 કલાકે સ્થળ રામદેવપીરના મંદિર ત્રાજપર (ખારી) ખાતે મહાપ્રસાદ રાખેલ છે. તેથી સોમવાર, તા. ૨૬-૧૨-૨૦૨૨ ના રોજ નિરધારેલ છે તો શ્રી રામદેવપીર ના દર્શનનો અમુલ્ય લ્હાવો લેવા તેમજ મહાપ્રસાદ લેવા ધર્મપ્રેમી જનતાને રામાપીર રામામંડળ – ત્રાજપર ખારી રી), દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર