Wednesday, March 5, 2025

મોરબીના ખાખરેચી ગામના નિવાસી લીલાબેન ધનજીભાઈ સંતોકીનુ દુઃખદ અવસાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના ખાખરેચી નિવાસી લીલાબેન ધનજીભાઈ સંતોકીનુ તા. ૨૦-૦૫-૨૦૨૪ ના રોજ સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

સદૂગતનું બેસણું :તારીખ :- ૨૪-૦૫-૨૦ર૪ શુક્રવાર સમય :- સાંજે ૪-૦૦ થી ૬-૦૦ કલાકે સ્થળ :- વૃંદાવન સમાજવાડી- ઘૂંટુ (જુનુ ગામના જાપે) ખાતે રાખેલ છે

                              લી…

ધનજીભાઈ ગોગજીભાઈ સંતોકી મો.૯૯૧૩૨ ૫૫૬૭૭, વિનોદભાઇ ધનજીભાઈ સંતોકી મો.૯૮૭૯૩ ર૫૯ર૯, નાનજીભાઈ ગોગજીભાઈ સંતોકી, ચંદુલાલ ગોગજીભાઇ સંતોકી, દીનેશભાઇ ભુરાભાઇ સંતોકી મો.૯૯૭૯૬ ૦૪૮૬૭ તથા સંતોકી પરિવારના જયશ્રી કૃષ્ણ.

નોંધ:- લોકીક પ્રથા બંધ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર