Saturday, September 21, 2024

મોરબી પાનેલીરોડ પર આવેલા કારખાનામાં વીજશોક લાગતા યુવાનનું મોત થયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના રફાળેસ્વર પાનેલી રોડ પર આવેલ આર્કેટ માઇક્રોનના કારખાનામાં કામ કરતા યુવાનને વીજશોક લાગતા તેનું ઘટનાસ્થળે મોત થયું છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર પાનેલી રોડ આર્કેટ માઇક્રોન કારખાનામાં કામ કરતા સંતોષકુમાર મહેતા (ઉ.૩૦) ફીલ્ટર પ્રેસમાં કામ કરતા હતા ત્યારે ઇલેકટ્રીક શોક લાગતા દાજી જતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર