Monday, September 23, 2024

મોરબી નિવાસી સુરેશભાઈ અમરશીભાઈ વાઘડિયાનુ દુ:ખદ અવસાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નિવાસી મનીષભાઈ તથા ટ્વીંકલબેનના પિતા તેમજ બાલુભાઈના નાનાભાઈ અને સંજયભાઈ,યોગીનભાઈ, નીપાબેનના કાકા સુરેશભાઈ અમરશીભાઈ વાઘડિયાનુ તારીખ ૨૫-૧૦-૨૦૨૨ ના રોજ દુ:ખદ અવસાન થયું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રભુપાસે પ્રાર્થના.

નોંધ:- લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સદગત બેસણું તા. ૨૮-૧૦-૨૦૨૨ ને શુક્રવારના રોજ સમય: સવારે ૮ થી ૧૦ સ્થળ: સુરેશભાઈ અમરશીભાઈના નિવાસ સ્થાને મુ. ન્યુ.‌ચંદ્રેશનગર પ્રતિક્ષા પેલેસ મોરબી. વાઘડિયા પરિવારના જય શ્રી કૃષ્ણ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર