Sunday, September 22, 2024

ટીંમડી ગામે રામાનંદી સાધુઓ દ્વારા પ્રથમ મહત્વ ત્રિરંગાને આપ્યા બાદ જનોઈ ધારણ કરી.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના ટીંબડી ગામે રામાનંદી સાધુ સમાજ દ્વારા રક્ષાબંધનના દિવસે તિરંગાને પ્રથમ મહત્વ આપી બાદમાં જનોઈ ધારણ કરી

દેશભક્તિ દેશપ્રેમ રામાનંદી સાધુ સમાજમાં છલકાયો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાને પ્રથમ સ્થાન આપીને પછી જનોઈ બદલીને ધારણ કરી

મોરબીના ખોબા જેવડા ટીંબડી ગામે રામાનંદી સાધુ સમાજમાં દેશપ્રેમ છલકાયો રક્ષાબંધનના પાવન પર્વ નિમિતે જનોઈ બદલી નવી જનોઈ ધારણ કરવા એકત્રીત થયેલ સાધુ સમાજે પ્રથમ દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ૧૫મી ઓગસ્ટને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકારશ્રી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાના ભાગરૂપે ઠેરઠેર તિરંગા યાત્રા સહીતના કાર્યક્રમ યોજાઈ છે ત્યારે મોરબીના ટીંબડી ગામે રક્ષાબંધનના પાવન પર્વ નિમિતે રામાનંદી સાધુ સમાજના રીતરિવાજ મુજબ યુવાનો વડીલો જનોઈ બદલવા એકત્રીત થયા હતા પરંતુ પ્રથમ દેશપ્રેમની ભાવના દેશભક્તિ સાથે તિરંગાને માનભેર મહત્વ આપીને દરેક સાધુએ તિરંગો ધારણ કરી દેશ અને રાષ્ટ્રપ્રેમ બતાવી સાધુ સમાજ અનોખી રીતે તરી આવ્યા હતા અને ત્યારબાદ જનોઈ બદલીને ધારણ કરી હતી અત્રે ઉલ્લેખનીય છેકે રામાનંદી સાધુ સમાજમાં દેશપ્રેમને લગતા વિચારો દેશભક્તિ ઉભરી આવતા અનોખી રીતે ડબલ ઉજવણી કરી હતી જેમા પ્રથમ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અંતર્ગત તિરંગાને સલામ કર્યા બાદ જનોઈ બદલાવી નવી જનોઈ ધારણ કરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર