વાંકાનેર મુકામે યોજાનાર મહાસંમેલન રદ કરાવવા રાજકીય કાવાદાવા શરૂ
વધુ જુઓ
બિલાળીને દૂધનું રખોપુ: ધારાસભ્યની ફેક્ટરીમાં પણ પ્લાસ્ટિક બાળવામાં આવે છે?
દુર્લભજી ભાઈ દેથરિયા તમે પ્રજા સેવક છો એ ના ભૂલવું જોઈ
લોકો પોતાની સુખાકારી માટે તમને મત આપ્યા એજ લોકોને તમે પેપેરમિલના પ્લાસ્ટિકના બાળવાથી નીકળતા ધુમાડામાં નીકળતા ઝેરી ગેસ મા મારવા મૂકી દીધા?
હમણા અમે બ્રાઉનીઆ પેપર મિલ માં પ્લાસ્ટિક બાળવાનો વિડિયો વાઇરલ કરિયો હતો જે કૃત્ય ફકત એક પેપરમિલનું નહિ...
મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં વિરપુર (જલારામ) મુકામે યોજાનાર મહાસંમેલનમાં જવા રવાના
ટંકારા લોહાણા મહાજન, આમરણ લોહાણા મહાજન, બાલંભા લોહાણા મહાજન સહીતના મહાજનો ના અગ્રણીઓ મોરબી લોહાણા મહાજન સાથે વિરપુર જવા રવાના.
મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તમામ રઘુવંશીઓ માટે નિઃશુલ્ક બસ ની વ્યવસ્થા કરતું મોરબી લોહાણા મહાજન
સમગ્ર ગુજરાતના લોહાણા મહાજનો ની સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ ના નવનિર્વાચિત અધ્યક્ષ તરીકે...
વાંકાનેરમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવવા નાટકનું આયોજન કરાયું; સૌએ સ્વચ્છતા શપથ લીધા
શ્રીમતિ એલ.કે. સંઘવી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થિનીઓએ નાટક થકી સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું
સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવા તથા લોકોને માર્ગદર્શન આપવા કરવામાં આવી રહેલા આયોજનના ભાગરૂપે મોરબી જિલ્લામાં વાંકાનેર શહેરમાં આવેલ શ્રીમતિ એલ.કે. સંઘવી કન્યા ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ સંદેશ સાથે નાટક...