મોરબી ક્ચ્છ હાઇવે પર આવેલા સુરજબારી પુલ નજીક કોઈ કારણોસર એક કન્ટેનર ટ્રકમાં આગ લાગી હતી
આ આગની મોરબી ફાયર કંટ્રોલ પર સવારે 08 વાગ્યાની આસપાસ કોલ મળતા ફાયર વિભાગ દ્વારા તુરંત ઘટના સ્થળ પર પહોંચી જઈને પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો
જોકે આ આગથી ટ્રક બળીને ખાક થઈ ગયો હતો પણ રાહતની વાત એ છે કે સદ નસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને આગ લાગવાનું કારણ હાલ જાણવા મળ્યું નથી
દિવાળી નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ અનોખું સફાઈ અભિયાન
મોરબી : દિવાળી નિમિતે વર્ષોથી આપણે ત્યાં દિવાળી કાઢવાની એટલે ઘર, ઓફિસ સહિતના દરેક સ્થળોએ સફાઈ કરવાની પરંપરા છે અને આખા વર્ષનો કચરો એક દિવસમાં કાઢીને સફાઈ કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં સર્વધર્મ સમભાવની સાથે દરેક પર્વની અનોખી ઉજવણી કરવા માટે જાણીતા...
કેન્દ્ર સરકારની મનરેગા યોજના છેવાડાના વિસ્તારના લોકો સુધી પહોંચી રહી છે. ત્યારે લોકોને જે કોઈ ફરિયાદ હોઈ તો તેના માટે રાજય સરકારના નિર્દેશાનુસાર મોરબી જિલ્લામાં લોકપાલની નિમણુંક કરવામાં આવી છે. તેઓએ ગત તારીખ ૦૪/૧૦/૨૦૨૪ થી પદભાર સંભાળી લીધો છે. જેનું કાર્યક્ષેત્ર મનરેગા કામ બાબત તેમજ મુખ્યત્વે શ્રમિકોની ફરિયાદો સાંભળવી,...