આવતીકાલે અભિલાષા ગૌ સેવા બગથળાના લાભાર્થે મોરબીમાં સૌથી સસ્તા ફટાકડાના બે સ્ટોરનું ઉદ્દઘાટન
વધુ જુઓ
મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત શાળા બહારના 6 થી 19 વર્ષના બાળકોનો સર્વે હાથ ધરાશે
ઓળખ, નામાંકન, મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવાનું આયોજન
સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા ૬ થી૧૯ વર્ષની વય જૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ ૧ થી ૧૨ નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકો (Out of School children)...
મોરબીના તમામ તાલુકાઓમાં 24 તથા 26 ઓક્ટો. આયુર્વેદ- હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાશે
કેમ્પનો વધુને વધુ લાભ લેવા મોરબી જિલ્લાવાસીઓને જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા અનુરોધ કરાયો
મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા '૯ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ'ની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ આયુર્વેદ - હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી ૨૪ ઓક્ટોબરના રોજ સવારે...
વાંકાનેરની પાડધરા ચોકડી રક્તરંજિત : બેલાની ખાણ બાબતે ચાલતા મનદુઃખમાં યુવાનની હત્યા
ખાણ તથા રસ્તા બાબતે પાંચ વર્ષથી ચાલતી તકરારમાં યુવાનની હત્યા ; બે કારમાં આવેલ આઠ શખ્સો ધોકા-પાઇપ વડે યુવાન પર તુટી પડ્યા
વાંકાનેર તાલુકાની પાડધરા ગામ નજીક આવેલ પાડધરા ચોકડી ગતરાત્રીની રક્તરંજિત બની છે, જેમાં બેલાની ખાણ તથા રસ્તા બાબતે છેલ્લા પાંચ વર્ષથી ચાલતી તકરાર બાબતે યુવાન પર બે કારમાં...