ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામે વાડી વિસ્તારમાં ખાડામાં પડી જતા સગીરાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના લજાઈ વાડી વિસ્તાર સુરજભાઈ કોટડીયાની વાડીએ રહેતા સંગુબેન કાનજીભાઇ મેડા (ઉ.વ.૧૬) પાણીના ખાડામાં પડી જતા સંગુબેન નામની સગીરાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)