મળતી માહિતી મુજબ ટંકારા – અમરાપર રોડ પર ગાય સાથે બાઈક અથડાતાં પર પ્રાંતિય મજુરનુ મોત
આજે સવારે નવ વાગ્યાની આસપાસ આ રોડ પરથી બાઈક લઈને પસાર થતા પર પ્રાંતિય મજુર નું બાઈક ગાય સાથે અથડાતા ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે તો આ બનાવ ની જાણ 108 ને કરાતા 108 ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી પરંતુ હજુ સુધી આ વ્યક્તિ કોણ છે અને ક્યાં રહે છે તેની માહિતી મળી નથી.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)