ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સિઝન હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈના અધિકારીઓની બેઠક થોડા સમય પહેલા સમાપ્ત થઇ. આઇપીએલ મુલતવી રાખવામાં...
ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪ મી સિઝનમાં કોરોનાને કારણે ઉભા થતા જોખમને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લઈ શકાય છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ટુર્નામેન્ટમાં આગળ...
ભારતમાં કોવિડ-19ની બીજી લહેરના કારણે ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા ટી-20 ચેલેન્જનું આ વર્ઝન રદ કરવું પડી શકે તેમ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી...
સનરાઇઝર્સ હૈદરાબાદના સ્પિનર રાશિદ ખાનને લાગે છે કે અભિષેક શર્મા ભવિષ્યમાં ભારત માટે યોગ્ય ઓલરાઉન્ડર બની જશે. ખલીલ અહમદ અને અભિષેક શર્માના શાનદાર બોલિંગ...
સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીથી માંડીને વિરાટ કોહલી સુધી, ટીમ ઇન્ડિયાના ઘણા દિગ્ગજ ક્રિકેટરો છે જેને પોતાનો વ્યવસાય છે અને તેમાં...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ માટે 6 કેન્દ્રો બનાવ્યા હતા, જેમાંથી મુંબઈના કેન્દ્રમાંથી ખરાબ સમાચાર બહાર...
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે ગયા અઠવાડિયે જ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. 27 માર્ચે સચિને...