ભારતમાં ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની (બીસીસીઆઈ) બહુચર્ચિત ટી-20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની બાકીની મેચો અંગે ઘણી વાતો થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં...
કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવેલી આઇપીએલ 2021ની બાકીની મેચોની અસર ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી પર પડે તેવી શક્યતા છે. આ શ્રેણીના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવે...
ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સિઝન હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈના અધિકારીઓની બેઠક થોડા સમય પહેલા સમાપ્ત થઇ. આઇપીએલ મુલતવી રાખવામાં...
કોરોના મહામારી વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ, આઇપીએલની 14મી સિઝન ભારતમાં યોજાઈ રહી છે. તેનું આયોજન બાયો-બબલ (ખેલાડીઓ માટે કોરોના-સલામત વાતાવરણ)માં કરવામાં આવી રહ્યું છે....
ભારતમાં કોવિડ-19ની બીજી લહેરના કારણે ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા ટી-20 ચેલેન્જનું આ વર્ઝન રદ કરવું પડી શકે તેમ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી...
સનરાઇઝર્સ હૈદરાબાદના સ્પિનર રાશિદ ખાનને લાગે છે કે અભિષેક શર્મા ભવિષ્યમાં ભારત માટે યોગ્ય ઓલરાઉન્ડર બની જશે. ખલીલ અહમદ અને અભિષેક શર્માના શાનદાર બોલિંગ...