Wednesday, April 2, 2025
- Advertisement -spot_img

TAG

IPL 2021

BCCI એ કરી જાહેરાત,19 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે IPL, આ દિવસે રમાશે ફાઇનલ મુકાબલો

ભારતમાં ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની (બીસીસીઆઈ) બહુચર્ચિત ટી-20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની બાકીની મેચો અંગે ઘણી વાતો થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં...

આઇપીએલ 2021: બાકીની મેચો માટે India vs England ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ બદલાશે ? બીસીસીઆઇએ ઇસીબીને આ વિનંતી કરી.

કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવેલી આઇપીએલ 2021ની બાકીની મેચોની અસર ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી પર પડે તેવી શક્યતા છે. આ શ્રેણીના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવે...

ટી-20 વર્લ્ડ કપ : 29 મેના રોજ બીસીસીઆઇની એજીએમની મહત્વની બેઠક, આ વિશે થશે ચર્ચા.

ભારતીય ક્રિકેટ બોર્ડે આ વર્ષે ભારતમાં ટી-20 વર્લ્ડ કપની યજમાની અંગે ચર્ચા કરવા માટે 29 મેના રોજ એસજીએમની બેઠક બોલાવી છે. સૂત્રએ મંગળવારે સમાચાર...

એમએસ ધોનીએ ઘરે જતા પહેલા આ શરત મૂકી, જાણીને તમને પણ ધોની પ્રત્યે માન જાગશે.

ધોનીના ગુણો તેને સૌથી ખાસ બનાવે છે અને ફરી એકવાર સાબિત થઇ ગયું છે કે તે કેપ્ટન્સનો પણ કેપ્ટન કેમ છે અને તેના સાથી...

બિગ બ્રેકિંગ: IPLને મુલતવી રાખવામાં આવ્યો, એક પછી એક અનેક ખેલાડી કોરોના પોઝિટિવ મળી આવ્યા.

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સિઝન હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈના અધિકારીઓની બેઠક થોડા સમય પહેલા સમાપ્ત થઇ. આઇપીએલ મુલતવી રાખવામાં...

IPL 2021 પર કોરોનાનો કહેર, આ કારણે આજે નહિ રમાય આ ટિમ વચ્ચેનો મેચ.

કોરોના મહામારી વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ, આઇપીએલની 14મી સિઝન ભારતમાં યોજાઈ રહી છે. તેનું આયોજન બાયો-બબલ (ખેલાડીઓ માટે કોરોના-સલામત વાતાવરણ)માં કરવામાં આવી રહ્યું છે....

Womens T20 Challenge આ વર્ષે રદ થઈ શકે છે, બીસીસીઆઈના અધિકારીએ કરી જાહેરાત.

ભારતમાં કોવિડ-19ની બીજી લહેરના કારણે ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા ટી-20 ચેલેન્જનું આ વર્ઝન રદ કરવું પડી શકે તેમ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી...

આઇપીએલ 2021: દિલ્હીની પ્લેઇંગ ઈલેવનમાં મોટો ફેરફાર, આ દિગ્ગજ ખેલાડી બેંગ્લોર સામે નહીં રમે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની 22મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચમાં દિલ્હીએ બદલાવ સાથે ઉતરવું પડશે. ટીમ સ્પિનર...

રાશિદ ખાનનો દાવો, આ ખેલાડી ભવિષ્યમાં ભારત માટે યોગ્ય ઓલરાઉન્ડર બનશે.

સનરાઇઝર્સ હૈદરાબાદના સ્પિનર રાશિદ ખાનને લાગે છે કે અભિષેક શર્મા ભવિષ્યમાં ભારત માટે યોગ્ય ઓલરાઉન્ડર બની જશે. ખલીલ અહમદ અને અભિષેક શર્માના શાનદાર બોલિંગ...

IPL 2021: દુર્ભાગ્યપૂર્ણ રહી મુંબઈ ઈન્ડિયન્સઇ ટીમ, રોહિત શર્મા સાથે સતત 9 વર્ષથી આવું બને છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની ચેમ્પિયન ટીમ, મુંબઈ ઈન્ડિયન્સ, 14 મી સીઝનની પ્રથમ મેચમાં હારી ગઈ હતી. આ સતત નવમું વર્ષ જે જેમાં મુંબઈની ટીમે હાર...

તાજા સમાચાર

- Advertisement -spot_img