ગુજરાતમાં કોરોના સંક્ર્મણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્યમાં કોઈ લોકડાઉન થશે નહીં. રિલાયન્સ ગ્રૂપ ગુજરાતમાં 400 ટન...
હાલ કોરોનાની બીજી લહેરમાં સમગ્ર રાજ્યમાં સંક્રમણનો ખૂબ ફેલાવો થયો છે. ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે હાલ જામનગર...
જસદણ જિલ્લાના નાગરિકોને કોરોના મહામારી સામે ઉચ્ચત્તમ સ્વાસ્થ્ય સુવિધા મળી રહે તે હેતુથી બનાવવામાં આવેલા 100 બેડ ની સુવિધા ધરાવતાં કોવિડ કેર સેન્ટર નો...
જે રીતે કોરોના પોઝિટિવ કેસો અને મોતના આંકડાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વ્યાપારી મંડળ દ્વારા સ્વૈચ્છિક બંધ પાળવાનો...
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટની સ્થિતિ વધારે કથળી છે. રાજકોટમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો...
ભારતીય ખેડૂત સંઘના નેતા રાકેશ ટિકૈત રવિવારે ગુજરાત (ગુજરાત) ના અંબાજી દર્શન સાથે તેમની યાત્રાની શરૂઆત કરશે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના આમંત્રણ પર, ટિકૈત...