Tuesday, April 15, 2025
- Advertisement -spot_img

TAG

gujarat

રાજ્યમાં ઓક્સિજન ટેન્કર લીક : નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજથી અફરાતફરી

નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં ભયનો માહોલ સર્જાયો હતો. રાજ્ય સરકારના ઓક્સિજન પ્લાન્ટને માન્યતા પ્રાપ્ત એમડી દેસાઈ હોસ્પિટલમાં સવારે અચાનક...

Gujarat Lockdown News: ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉનને નકારી કાઢ્યું, કર્ફ્યુ વિશે કહી આ વાત.

ગુજરાતમાં કોરોના સંક્ર્મણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્યમાં કોઈ લોકડાઉન થશે નહીં. રિલાયન્સ ગ્રૂપ ગુજરાતમાં 400 ટન...

જામનગર ખાતે કોવિડ દર્દીઓ માટે નવા ૩૭૦ ઓક્સિજન સજ્જ બેડ અને ૪૦૦ બેડની કોવિડ કેર સેન્ટરની તૈયારીઓ પૂરજોશમાં.

હાલ કોરોનાની બીજી લહેરમાં સમગ્ર રાજ્યમાં સંક્રમણનો ખૂબ ફેલાવો થયો છે. ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે હાલ જામનગર...

“હારશે કોરોના, જીતશે ગુજરાત” જસદણમાં 100 બેડ ની સુવિધા ધરાવતાં કોવિડ કેર સેન્ટર નો શુભારંભ.

જસદણ જિલ્લાના નાગરિકોને કોરોના મહામારી સામે ઉચ્ચત્તમ સ્વાસ્થ્ય સુવિધા મળી રહે તે હેતુથી બનાવવામાં આવેલા 100 બેડ ની સુવિધા ધરાવતાં કોવિડ કેર સેન્ટર નો...

જામનગરમાં કોરોના બેકાબુ, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૧૨ કેસ નોંધાયા !

જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે, અને કોરોના નુ ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. અને છેલ્લા ૭ દિવસ થી...

ઉપલેટામાં વધતા કોરોના કેસને પગલે સ્વૈચ્છિક બંધના નિર્ણયમાં ઉપલેટા શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો.

જે રીતે કોરોના પોઝિટિવ કેસો અને મોતના આંકડાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વ્યાપારી મંડળ દ્વારા સ્વૈચ્છિક બંધ પાળવાનો...

રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલની લાલીયાવાડી ફરી થઈ છતી !

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટની સ્થિતિ વધારે કથળી છે. રાજકોટમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો...

કોરોના રસી લેનાર મહિલાઓને ફ્રીમાં મળી રહ્યું છે સોનાનું આભૂષણ, જાણો ક્યાં અને શા માટે ?

ભારતમાં કોરોનાનો રોગચાળો ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ દરમિયાન, દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાનને વધુ વેગ અપાઈ રહી છે. ભારતમાં કોરોના રસીકરણ અભિયાન દ્વારા...

ખેડૂત નેતા રાકેશ ટિકૈતને શંકરસિંહ વાઘેલાનો ટેકો મળ્યો, બે દિવસ ગુજરાતની મુલાકાતે જશે !

ભારતીય ખેડૂત સંઘના નેતા રાકેશ ટિકૈત રવિવારે ગુજરાત (ગુજરાત) ના અંબાજી દર્શન સાથે તેમની યાત્રાની શરૂઆત કરશે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના આમંત્રણ પર, ટિકૈત...

બળાત્કારના આરોપમાં 25 વર્ષ પછી નિર્દોષ જાહેર, પીડિતા 20 વર્ષથી તેની પત્ની છે !

એક યુવતી પર બળાત્કાર ગુજારવાના મામલે મહાનગરના એક યુવાનને નિર્દોષ જાહેર કરવામાં 25 વર્ષ લાગ્યા હતા. પીડિતા છેલ્લા 20 વર્ષથી તેની પત્ની છે અને...

તાજા સમાચાર

- Advertisement -spot_img