Tuesday, April 22, 2025
- Advertisement -spot_img

TAG

follow

નવાઝુદ્દીન સિદ્દીકી આ થેરેપી માટે બેંગ્લોર પહોંચ્યા, ઘણા દિવસથી……

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી આજકાલ થેરેપીમાંથી પસાર થઇ રહ્યા છે. તે તેની બેંગલોરમાં ડિટોક્સ થેરેપી લઈ રહ્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકી સતત ફિલ્મ્સના શૂટિંગમાં...

દિલ્હીમાં લોકડાઉન: અરવિંદ કેજરીવાલે એક સપ્તાહ માટે દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત કરી,જાણો કોને મળશે છૂટ ?

કોરોના વાયરસના વધતા જતા કેસોના પગલે દિલ્હીની સાથે એનસીઆર શહેરોના લોકો માટે મોટા સમાચાર છે. કોરોના વાયરસના વધતા જતા સંકટ વચ્ચે 26 મી એપ્રિલ...

બાંગ્લાદેશમાં કોરોનાનો કહેર વધ્યો, દર 14 મિનિટમાં 1 વ્યક્તિનું મોત.

કોરોના વાયરસથી બાંગ્લાદેશમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થતી જાય છે. છેલ્લા ત્રણ દિવસમાં દર 14 મિનિટમાં એક સંક્ર્મણ વ્યક્તિનું મૃત્યુ થાય છે. દેશમાં કોવિડ...

રાજસ્થાન લોકડાઉન: રાજસ્થાનમાં આજથી 15 દિવસનું લોકડાઉન, જાણો શું ખુલશે – શું બંધ રહેશે.

રાજસ્થાનમાં કોવિડ -19 ના કેસોમાં થતા ઝડપી વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સોમવારથી 15 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે અને તે 3 મે સુધી...

અભિનય પહેલાં ટીવીની લોકપ્રિય પુત્રવધૂ આ કામ કરતી હતી, આ રીતે અભિનેત્રી બની.

લોકો હંમેશા ટીવી જગતની આ પ્રિય પુત્રવધૂઓ વિશે જાણવામાં રસ ધરાવતા હોય છે. વ્યક્તિગત જીવનથી લઈને તેમના વ્યાવસાયિક જીવન સુધીની દરેક બાબત જાણવા માગે...

“હારશે કોરોના, જીતશે ગુજરાત” જસદણમાં 100 બેડ ની સુવિધા ધરાવતાં કોવિડ કેર સેન્ટર નો શુભારંભ.

જસદણ જિલ્લાના નાગરિકોને કોરોના મહામારી સામે ઉચ્ચત્તમ સ્વાસ્થ્ય સુવિધા મળી રહે તે હેતુથી બનાવવામાં આવેલા 100 બેડ ની સુવિધા ધરાવતાં કોવિડ કેર સેન્ટર નો...

અમદાવાદમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ બનશે, કેન્દ્ર 25 ડોકટરો અને 75 પેરામેડિકલ સ્ટાફને મોકલશે.

ગુજરાતમાં વધી રહેલા કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રાલયે ડીઆરડીઓ દ્વારા અમદાવાદમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર 25 ડોકટરો અને 75...

ટી 20 વર્લ્ડ કપ: પાકિસ્તાનની ટીમ ભારત આવશે, કેન્દ્ર સરકારે વિઝા માટે લીલી ઝંડી આપી.

ભારતમાં આ વર્ષે રમાનાર ટી 20 વર્લ્ડ કપમા પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર સંકટના વાદળ છવાય હતા તે હવે દૂર થવા જઇ રહ્યા છે. ભારત...

પૈસા ટ્રાન્સફર કરવાની RTGS સુવિધા આજ રાતનાં 12 વાગ્યાથી 14 કલાક માટે ઉપલબ્ધ રહશે નહીં, જાણો શું કારણ છે.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) રવિવારે 14 કલાક માટે ઉપલબ્ધ રહેશે નહીં. સેન્ટ્રલ બેંકે કહ્યું...

કાર્તિક સાથે શૂટ થયેલી ફિલ્મ દોસ્તાના 2 ગઈ પાણીમાં, 20 દિવસની શૂટિંગમાં થયું 20 કરોડનું નુકશાન

બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યને લાંબા સંઘર્ષ પછી તે સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યાં દર્શકો તેને ફિલ્મોમાં જોવાનું પસંદ કરે. આ દિવસોમાં, યુવાનોના પ્રિય બની...

તાજા સમાચાર

- Advertisement -spot_img