બોલીવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં દુઃખમાંથી આજે પણ તેમનો પરિવાર અને ચાહકો બહાર આવી શક્યા નથી. સુશાંતના મોતથી સમગ્ર રાષ્ટ્ર હચમચી ઉઠ્યું હતું....
ગુજરાતમાં કોરોના સંક્ર્મણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્યમાં કોઈ લોકડાઉન થશે નહીં. રિલાયન્સ ગ્રૂપ ગુજરાતમાં 400 ટન...
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશભરમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં કોરોનાની બીજી લહેર...
ખેડૂત સંગઠનોની બેઠક મળી હતી જેમાં વહીવટી તંત્ર દ્વારા આ વખતે ઘઉંના પાક પર બોનસ આપવા જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીર એગ્રી એન્ટરપ્રિન્યરશીપ ડેવલપમેન્ટના આચાર્ય કુલભૂષણ...
હાલ કોરોનાની બીજી લહેરમાં સમગ્ર રાજ્યમાં સંક્રમણનો ખૂબ ફેલાવો થયો છે. ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે હાલ જામનગર...
પટનાના કંકડબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના શાલીમાર પાસે પંજાબ નેશનલ બેંકના એટીએમ મશીનને ગેસ કટરથી તોડતા પાંચ ગુનેગારોની પોલીસે ધરપકડ કરી છે. આ અંગે કંકડબાગ...
દેશમાં કોરોનાની અનિયંત્રિત ગતિને રોકવા માટે કેન્દ્ર સરકાર તમામ શક્ય પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારે સોમવારે કોવિડ રસીકરણ અભિયાનને વધુ વેગ આપવાનો નિર્ણય...