ઓક્સિજનના અભાવને કારણે પંજાબમાં પણ હંગામો થયો છે. પંજાબના અમૃતસરની નીલકંઠ હોસ્પિટલમાં શનિવારે સવારે ઓક્સિજનના અભાવે છ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ પછી મૃતકના...
કૃષિ કાયદાના વિરોધમાં કુંડલી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનમાં પંજાબ અને અન્ય સ્થળોએથી લોકો ફરી એકવાર આવવા લાગ્યા છે. બહારથી આવતા લોકો અને આંદોલનકારીઓની...
ગુજરાતના લોકપ્રિય અભિનેતા અમિત મિસ્ત્રીનું આજે સવારે નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું મૃત્યુ કાર્ડિયેક અરેસ્ટને કારણે થયું છે. તેની...
ભારતે ગુરુવારે પડોશી દેશ નેપાળને વેન્ટિલેટરની સાથે 39 એમ્બ્યુલન્સ અને છ સ્કૂલ બસો ભેટ સ્વરૂપે આપી હતી. ભારત સરકાર કોરોના મહામારી દરમિયાન નેપાળને દરેક...
સિક્યોર એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજ એપ સિગ્નલના સ્થાપક, મોક્સી મારર્લિન્સપાઇકે (Moxie Marlinspike) એવો દાવો કર્યો છે કે પોલીસ અને અધિકારીઓને આઇફોન જેવા ઉપકરણને અનલોક કરવાની...