Monday, April 21, 2025
- Advertisement -spot_img

TAG

follow

IPL 2021 પર કોરોનાનો કહેર, આ કારણે આજે નહિ રમાય આ ટિમ વચ્ચેનો મેચ.

કોરોના મહામારી વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ, આઇપીએલની 14મી સિઝન ભારતમાં યોજાઈ રહી છે. તેનું આયોજન બાયો-બબલ (ખેલાડીઓ માટે કોરોના-સલામત વાતાવરણ)માં કરવામાં આવી રહ્યું છે....

સિનેમાના 108 વર્ષ: આજે ભારતની પહેલી ફિલ્મ રિલીઝ થઇ હતી. આ અભિનેતાએ ‘રાજા હરિશ્ચંદ્ર’નો રોલ કર્યો હતો.

આજે હિન્દી સિનેમાની 108મી વર્ષગાંઠ છે. પહેલી ભારતીય ફીચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર આ દિવસે 1913માં રિલીઝ થઈ હતી. ત્યારથી સિનેમામાં ઘણું બધું બદલાઈ ગયું...

બંગાળ: મમતા બેનર્જીએ નંદીગ્રામ બેઠક ગુમાવી, હવે કેવી રીતે બનશે સીએમ, જાણો શું છે નિયમ.

પશ્ચિમ બંગાળની ચૂંટણી લડાઈ હવે અટકી ગઈ છે. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં રાજનીતિનો ભારે ખેલ જામ્યો હતો. ભાજપની રણનીતિ અટકી ગઈ હતી અને મમતા બેનર્જીની...

કોણ કરી રહ્યું છે તમારા નામથી મોબાઈલ નંબરનો ઉપયોગ ? આવી રીતે જાણો.

તમને શંકા હોય કે તમારા નામે કોઈ બીજી વ્યક્તિ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યું છે, તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એ...

SBI એ હોમ લોન પર વ્યાજદરમાં ઘટાડો કર્યો, KYC ને લઈને ગ્રાહકોને આ રાહત આપી.

દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ હોમ લોન પરના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. એસબીઆઈએ શનિવારે એક રજૂઆત જારી કરીને કહ્યું હતું...

વર્લ્ડ ટી-20 : નવની જગ્યાએ પાંચ શહેરમાં યોજાઈ શકે છે ટી-20 વર્લ્ડ કપ.

ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે બીસીસીઆઇને વિશ્વાસ છે કે ટી-20 વર્લ્ડ કપ ઓક્ટોબરમાં ભારતમાં યોજાશે. જોકે, તે નવને બદલે પાંચ શહેરોમાં યોજાઈ શકે છે....

ચીનની ચાલાકી: કોરોનાગ્રસ્ત ભારતને દગો, ચીનએ કર્યું આ કામ.

ભારત હાલ કોરોના સંક્ર્મણની ઝપેટમાં છે અને સંકટના આ યુગમાં વિશ્વના ઘણા દેશો ભારતની મદદ માટે આગળ આવી રહ્યા છે. અમેરિકા, રશિયા, જર્મની, ફ્રાન્સ...

અભિનેતા બિક્રમજીત કંવરપાલનું કોરોનાથી નિધન, આર્મી ઓફિસર રહી ચુક્યા છે આ અભિનેતા.

કોરોના અનેક લોકોને ભરખી ગયો છે. આ કારણે અત્યાર સુધી ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સામાન્ય હોય કે ખાસ, આ રોગ કોઈને છોડતો...

ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં આગ લાગી, આગથી 20 લોકોના મૃત્યુ, 20 થી વધુ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

ભરૂચશહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલફર હોસ્પિટલ ખાતે રાત્રીના સમયે અચાનક હોસ્પિટલના આઈ સી યુ વોર્ડ માં આગ લાગવાની ઘટના સામે આવી હતી,પ્રાથમિક અનુમાન...

કોરોના કહેર યથાવત : દેશમાં પહેલી વાર 4 લાખથી વધુ નવા દર્દીઓ મળ્યા,મૃત્યુઆંક પહોંચ્યો આ સ્તર પર.

કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં વિનાશ સર્જ્યો છે. દરરોજ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અને કોવિડથી મૃત્યુઆંક વધતા લોકો ગભરાઈ ગયા...

તાજા સમાચાર

- Advertisement -spot_img