Monday, April 21, 2025
- Advertisement -spot_img

TAG

follow

અમેરીકામાં 12-15 વર્ષના બાળકોને મળશે કોરોનાની આ રસી, FDA એ આપી મંજૂરી.

હવે અમેરિકામાં બાળકોને પણ કોરોનાની રસી આપવાના એંધાણ સર્જાઈ રહ્યા છે. યુએસ Food and Drug Administration (FDA) એ 12થી 15 વર્ષની વયના બાળકો માટે...

આસામના નવા સીએમ હિમંતા બિસ્વા સરમાએ રાજ્યની કમાન સંભાળ્યા બાદ ઉલ્ફાના કમાન્ડરને શાંતિ મંત્રણા માટે વિનંતી કરી.

આસામમાં ભાજપની ચૂંટણીમા મળેલી જીતના એક સપ્તાહ બાદ હિમંતા બિસ્વા સરમાએ સોમવારે રાજ્યના 15માં મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી હતી. તેમને રાજયપાલ જગદીશ મુખીએ શપથ...

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી 55 દર્દીઓના મોત !

રાજકોટમાં કોરાના કેસની સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથોસાથ મૃત્યુની સંખ્યા પણ ઘટી ગઇ છે. શહેરમાં 24 કલાકમાં 55 દર્દીના મોત નીપજ્યાં...

કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલ આંદોલન હવે ગુનેગારો માટે આશ્રયસ્થાન બન્યું.

કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા આંદોલનમાં બળાત્કારનો ભોગ બનેલી પશ્ચિમ બંગાળની યુવતી તેના માતાપિતાની એકમાત્ર સંતાન હતી. બંનેને જીવનની એક માત્ર આશા તેમની પુત્રી...

કોવિડવેક્સિન પર જીએસટી દૂર નહીં થઈ શકે, કારણ જણાવતા નિર્મલા સીતારમણે કહી આ મહત્વની વાત

કોવિડ રસી, દવાઓ અને ઓક્સિજન કંસંટ્રેટર્સ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) દૂર કરવા અંગે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, તેણે દૂર...

બીસીસીઆઇના વડા સૌરવ ગાંગુલીએ આઇપીએલ-14ની બાકીની મેચો અંગે સ્પષ્ટતા કરી કે…..

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની બાકીની 31 મેચો ક્યારે અને ક્યાં થશે તે અંગે સસ્પેન્સ યથાવત છે. બીસીસીઆઈ પાસે ટુર્નામેન્ટની બાકીની મેચો યોજવા...

શું કોરોના વાયરસ ચીનનું જૈવિક હથિયાર છે? કથિત દસ્તાવેજોના આધારે ઓસ્ટ્રેલિયન મીડિયાનો દાવો.

શું ચીને વિશ્વભરમાં કોરોના વાયરસ ફેલાવવા માટે વર્ષો સુધી વ્યૂહરચના બનાવી હતી? ઓસ્ટ્રેલિયન મીડિયા આ જ દાવો કરી રહ્યું છે. ચીન પાંચ વર્ષ પહેલાં,...

KBC 13 Registration 2021 : કેબીસીનું રજિસ્ટ્રેશન આજથી શરૂ,આ શોમાં જોડાવવા માટે આવી રીતે કરો અપ્લાઈ.

અમિતાભ બચ્ચનના ચાહકો માટે સારા સમાચાર, સદીના સુપરસ્ટારને પડદા પર જોવાની તક મળવાની છે. આજથી કેબીસી ૧૩ની નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જ્યારે...

પશ્ચિમ બંગાળ: રાજ્યપાલે મમતા કેબિનેટના 43 મંત્રીઓને શપથ લેવડાવી, જાણો મંત્રીમંડળમાં ક્યાં નવા ચહેરા થયા સામેલ.

બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે સોમવારે બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનેલા મમતા બેનર્જીના કેબિનેટ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. રાજ્યપાલે રાજભવનના થ્રોન...

જામનગરવાસીઓ માટે રાહતના સમાચાર, જામનગર જીલ્લામાં કોરોના મામલે મૃત્યુદરમાં ઘટાડો.

જામનગર જિલ્લામાં ગઇકાલે કોરોનાના મૃત્યુ મામલે ગઇકાલે એક દિવસના ઉછાળા પછી આજે રાહત જોવા મળી હતી. અને કોરોનાના દર્દીઓના મૃત્યુનો આંકડો આજે ઘટી ને...

તાજા સમાચાર

- Advertisement -spot_img