Sunday, April 20, 2025
- Advertisement -spot_img

TAG

follow

દક્ષિણ પૂર્વપેસિફિક વિસ્તાર અને નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, 5.8ની ભૂકંપની તીવ્રતા

નેપાળમાં સવારે જોરદાર આંચકા અનુભવાયા છે. અહેવાલો અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 નોંધાઈ છે. નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર,...

કોરોના: બાળકોમાં કોરોના વાયરસના આ લક્ષણો હોય છે, ઘરે તેમની સંભાળ આ રીતે રાખો.

કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં ઝડપથી ફેલાઈ રહી છે. આ માત્ર યુવાનો, વૃદ્ધો જ નહીં પરંતુ બાળકોને પણ સૌથી વધુ ચેપ લગાવી રહ્યું છે....

સચિન તેંડુલકરનો ખુલાસો કરિયર દરમિયાન 10-12 વર્ષ સુધી આ બાબતનો સામનો કર્યો.

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે રવિવારે કહ્યું હતું કે, તે પોતાની 24 વર્ષની કારકિર્દીમાં મોટા ભાગે તણાવમાં રહ્યો હતો. બાદમાં તે સમજવામાં સફળ રહ્યો હતો...

તૌક્તે સંકટ : આજે મુંબઈ એરપોર્ટ ત્રણ કલાક બંધ રહેશે, મુંબઈ માટે ઓરેન્જ ચેતવણી જારી.

દક્ષિણ પશ્ચિમના રાજ્યોમાં, તૌક્તે તુફાનનો ખતરો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને મુંબઈ એરપોર્ટ આજે ત્રણ કલાક માટે બંધ રહેશે. ખાનગી એરપોર્ટે સૂચના...

કોવિડ દર્દીઓ માટેની (ડીઆરડીઓ)ની 2 DG (2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ) દવા આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લોન્ચ કરી.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને સોમવારે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ની નવી દવા 2 ડીજી...

તૌક્તે સંકટ : જાણો વાવાઝોડાને લઈ ગુજરાતનાં ક્યાં જીલ્લામાં કેવી કામગીરી કરાઇ રહી છે.

હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અંગે અપાયેલ ચેતવણીને લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ થયું છે. બે NDRF ની ટીમ એક SDRF ની ટીમ...

પીઠના દુખાવાને દૂર કરવા માટે દરરોજ આ આસનનો અભ્યાસ કરો. જાણો તેની રીત અને અન્ય ફાયદા

માર્જરી આસનનું નામ માર્જારા શબ્દ પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ બિલાડી થાય છે. આ આસનમાં બિલાડીની જેમ શરીરની મુદ્રા બનાવીને તેને ખેંચવું પડે...

મમતાએ કેન્દ્ર પર પીએમ-કિસાન યોજના હેઠળ બંગાળના ખેડૂતોને સંપૂર્ણ રકમ ન ચૂકવવાનો આરોપ લગાવ્યો.

શુક્રવારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બંગાળના ખેડૂતોને ભંડોળનો પહેલો હપ્તો મળ્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સમગ્ર રકમ ન ચૂકવવા બદલ કેન્દ્ર સરકાર...

તૌકતે વાવાઝોડું ગુજરાતથી 930 કિ.મી. દૂર,વાવાઝોડાના પગલે દ્વારકા, પોરબંદર, વેરાવળ, જાફરાબાદ સહીતના સૌરાષ્ટ્ર ભરના દરિયાકાંઠે ચેતવણીજનક 1 નંબરનું સિગ્નલ !

અરબી સમુદ્રમાં લક્ષ દ્વીપ પાસે સર્જાયેલું ડીપ ડિપ્રેસન વેરાવળથી 1060 કિમિ દૂર હોય અને તે ગુજરાત તરફ સિવિયર સાયકલોની સ્ટોર્મ બની ત્રાટકે તેવી સંભાવનાને...

માત્ર 330 રૂપિયામાં મળી રહ્યું છે આ જીવન વીમા કવચ, તમે પણ લઈ શકો છો આનો ફાયદો.

રોગચાળાએ જીવન વીમાનું મહત્વ અનેકગણું વધાર્યું છે. જેઓ વીમાને નકામા ખર્ચ તરીકે અવગણતા હતા તેઓ પણ આજે તેમના પરિવારો માટે આરોગ્ય અને જીવન વીમા...

તાજા સમાચાર

- Advertisement -spot_img