કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્ર્મણનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે અનેક રાજ્યોએ તેની સામે લડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે....
કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુએ કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં મંગળવારે તેમના...
મહારાષ્ટ્ર સરકારે કોરોના અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે. હવે કોરોનાના નવા દર્દીઓને કોવિડ સેન્ટર જવું પડશે એટલે કે હોમ આઇસોલેશનની સુવિધા નાબૂદ કરવામાં...
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે સાથે મળીને 16 કરોડ રૂપિયા એકત્ર કરવામાં...
પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં આરોપી અને ભાગેડુ હીરાવેપારી મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બારબુડામાંથી ગુમ થયો છે. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે આ અંગે માહિતી આપી...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કોરોના મહામારીની ચાલી રહેલી લડાઈમાં આગળ આવ્યું છે. બોર્ડે સોમવારે જાહેરાત કરી હતી કે તે રોગચાળાને દૂર કરવાના ભારતના...