રાજકોટમાં અત્યારે કોરોનાની ખતરનાક બીજી લહેર ચાલી રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે મ્યુકરમાઈકોસીસ નામની ફૂગ પ્રકારની બીમારી થઈ રહી છે જેથી લોકોમાં ફફડાટ...
AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, ભારતમાં બીજી લહેર પીક પર હોવા છતાં આપણે હજુ હર્ડ ઈમ્યુનિટીની નજીક નથી પહોંચ્યા. દિલ્હીમાં કોરોનાના કારણે સૌથી...
બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા અને તેના પરિવારને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે....
અસ્થમાના દર્દીઓએ તેમની જીવનશૈલીમાં પણ યોગનો સમાવેશ કરવો જોઈએ. અસ્થમાના હુમલાનું જોખમ ખૂબ જ ભારે કસરતોને બદલે સંખ્યાબંધ યોગ વ્યાયામ દ્વારા મોટા પ્રમાણમાં ઘટાડવામાં...
રાજકોટમાં તેના પરિવાર અને મિત્રો સાથે લગ્ન કરવા માટે પહોંચેલા વરરાજો પોલીસના હાથે ચડી ગયો. પોલીસે મહામારી અધિનિયમના ભંગ બદલ વરરાજા અને દુલ્હનના પિતાની...