Friday, April 18, 2025
- Advertisement -spot_img

TAG

chakravatnews

કોરોનાની બીજી લહેરનું પીક આવી ગયું ;6-8 મહિનામાં ત્રીજી લહેર આવવાની આશંકા

ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલય હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી 3 સદસ્યોની પેનલે અનુમાન લગાવ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર...

રાજકોટમાં કોરોના કહેર ઘટ્યો, 24 કલાકમાં 17 દર્દીના મોત, બપોર સુધીમાં નવા 45 કેસ નોંધાયા

રાજકોટમાં કોરોના મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં 17 દર્દીના મોત થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે....

તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં 45 લોકોનો જીવ લીધો,વધુ એક વાવાઝોડું ‘Yaas’ કતારમાં !

ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટમા વાવાઝોડા બાબતે મહત્વની જવાબદારી સંભાળતા સાધનોનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ઈસ્ટ સેન્ટ્રલ દિશામાં આગામી તારીખ 23 આસપાસ...

સ્પાઇસ જેટએ ઓપરેશનલ કારણોને લીધે વારાણસીથી દિલ્હી, મુંબઇ અને અમદાવાદ જવા વિમાનો રદ કર્યા !

ખાનગી ઉડ્ડયન કંપની સ્પાઇસ જેટએ બુધવારે વારાણસીથી દિલ્હી, મુંબઇ અને અમદાવાદ જઈ રહેલા તેના ત્રણ વિમાનને રદ કર્યું છે. વિમાન રદ કરવા પાછળનું ઓપરેશનલ...

જો તમે ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બન્યા છો, તો તરત જ આ નંબર પર કોલ કરો, તમારી મહેનતથી કમાણી બચી જશે !

દેશમાં ઓનલાઇન છેતરપિંડીના કેસો ઝડપથી વધી રહ્યા છે. લોકોને તેમના પીડિત બનાવવા માટે સાયબર ઠગ નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. ઓ પરંતુ માહિતીના...

મોદી સરકાર PM Kisan Yojana ના લાભાર્થીઓને સસ્તી લોન આપી રહી છે, આ રીતે કરો આવેદન

પીએમ મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આઠમો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. 2 હજાર રૂપિયાના આ હપ્તાને ખેડૂતોના ખાતામાં રેડવાનું શરૂ કર્યું...

મહારાષ્ટ્રમાં મ્યુકરમાયકોસિસના કારણે 52 લોકોના મોત, આઠ લોકો એક આંખથી જોતા બંધ થયા.

મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસથી અત્યાર સુધીમાં 52 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, સરકાર એમ પણ માને છે કે આઠ દર્દીઓએ એક આંખે જોવાનું બંધ કરી...

તૌકતે વાવાઝોડું ગુજરાતથી 930 કિ.મી. દૂર,વાવાઝોડાના પગલે દ્વારકા, પોરબંદર, વેરાવળ, જાફરાબાદ સહીતના સૌરાષ્ટ્ર ભરના દરિયાકાંઠે ચેતવણીજનક 1 નંબરનું સિગ્નલ !

અરબી સમુદ્રમાં લક્ષ દ્વીપ પાસે સર્જાયેલું ડીપ ડિપ્રેસન વેરાવળથી 1060 કિમિ દૂર હોય અને તે ગુજરાત તરફ સિવિયર સાયકલોની સ્ટોર્મ બની ત્રાટકે તેવી સંભાવનાને...

CM રૂપાણી શનિવારે બનાસકાંઠા,રવિવારે ભાવનગરની મુલાકાતે,કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ અને રાજયના વરિષ્ઠ સચિવોના કોર ગ્રુપ સાથે રાજયના વિવિધ જિલ્લા અને શહેરોમાં...

રાજકોટમા મ્યુકોરમાયકોસિસનો કહેર વધ્યો, દેશમાં સૌથી વધુ કેસ રાજકોટમાં નોંધાયા !

મ્યુકરમાઈકોસિસને લઈને એક હાઈ લેવલ વીડિયો કોન્ફરન્સ બુધવારે મોડી રાત્રે રાખવામાં આવી હતી જેમાં એઈમ્સના ડિરેક્ટર ડો.ગુલેરિયા સહિતના નિષ્ણાતો તેમજ સમગ્ર દેશના અગ્રણી તબીબો,...

તાજા સમાચાર

- Advertisement -spot_img