Saturday, April 12, 2025
- Advertisement -spot_img

TAG

chakravatnews

કોરોના કાળ વચ્ચે પોલિટિક્સ ટુરિઝમ, માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સનું ભૂલ્યા ભાન !

મંદિર માટે લડ્યા કે મસ્જિદ માટે લડ્યા સવાલ એ નથી કદાચ આજે હોસ્પિટલ માટે લડ્યા હોત તો પણ પરિસ્થિતિ આજ જેસે થે જ રહે...

20 એપ્રિલે આયોજિત થશે એપલ ઇવેન્ટ 2021, નવા iPad Pro લોન્ચ થઈ શકે છે !

લાંબા સમયથી, વપરાશકર્તાઓ આતુરતાપૂર્વક એપલની આગામી ઇવેન્ટની રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, કંપનીએ તેની આગામી ઇવેન્ટની લોન્ચિંગ તારીખ જાહેર કરી છે. અમને...

ભારત સાથે S-400 ડીલ વિશે રશિયા બોલ્યું- બંને પક્ષો કરારોના સમયમર્યાદા પર સહમત !

રશિયા તરફથી ભારત સાથેના તેના સંબંધોને લઈને આજે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. ભારતમાં રશિયાના રાજદૂત નિકોલે કુડાશેવે કહ્યું છે કે કોઈપણ વૈશ્વિક...

કોરોના સંક્રમિતોને સતત અડવાથી કોરોના થવાનો ખતરો ના બરાબર, US ના સંશોધન થયો ખુલાસો !

આખા વિશ્વમાં, જ્યાં ઝડપથી વધી રહેલા કોરોના ચેપના કેસોએ બધાને ખલેલ પહોંચાડી છે, ત્યાં સતત બદલાવ થતાં કોરોના સ્ટ્રેન બાબતે વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે....

Upcoming Web Series & Films :બિસાત,રાત બાકી,અજીબ દાસ્તાસ.. આ અઠવાડિયે રિલીઝ થનારી ફિલ્મો અને વેબ સિરીઝની સંપૂર્ણ સૂચિ

કોરોના રોગચાળા વચ્ચે, થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મોનું કેલેન્ડર સંપૂર્ણ નાશ પામ્યું છે. એપ્રિલમાં આવી રહેલી લગભગ તમામ લોકપ્રિય ફિલ્મોની રજૂઆત મોકૂફ રાખવામાં આવી છે....

રાજકોટમાં કોરોનાથી મોતનું તાંડવ યથાવત,24 કલાકમાં 59 દર્દીના મોત !

રાજકોટ જિલ્લાના 9 તાલુકામાં ફરજ બજાવતા કુલ 27 તલાટીઓ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 10 દિવસમાં 27 તલાટી કોરોના સંક્રમિત થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં...

કોવિડ-19 દર્દીઓ માટે રાહતના સમાચાર,લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ લાયન્સ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોંચ કર્યું

અમદાવાદ શહેરમાં કોવિડ-19 કેસોની સંખ્યામાં સતત વધારાને ધ્યાનમાં લેતાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોંચ કરવાની જાહેરાત કરી છે. શહેરની હોસ્પિટલોમાં બેડની...

ખેડૂત નેતા રાકેશ ટિકૈતને જાનથી મારી નાખવાની ધમકી મળી, ગાઝિયાબાદમાં FIR નોંધાવી !

યુપી ગેટ ખાતે ધરણાનું નેતૃત્વ કરી રહેલા ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતને ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓનો વિરોધ કરવા મોબાઇલ ફોનમાં જાનથી મારી...

શું સૂર્યના કિરણોના સંપર્કમાં આવવાથી કોવિડ -19 થી મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે ?

કોરોના વાયરસની બીજી લહેરએ ફરી એકવાર આપણા બધાના જીવનમાં તારાજી સર્જી છે. જો કે રસીકરણ ડ્રાઇવ ઝડપથી પ્રગતિ કરી રહી છે, તેમ છતાં આપણે...

જામનગરમાં કોરોના બેકાબુ, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૧૨ કેસ નોંધાયા !

જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે, અને કોરોના નુ ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. અને છેલ્લા ૭ દિવસ થી...

તાજા સમાચાર

- Advertisement -spot_img