બીસીસીઆઇએ આઇસીસીને સત્તાવાર રીતે ભલે કહ્યું ન હોય કે અમે સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)માં વર્લ્ડ કપ યોજીશું, પરંતુ આઇસીસીના અધિકારીઓ અને બીસીસીઆઇના અધિકારીઓ વચ્ચે...
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18-22 જૂન દરમિયાન ઈંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં રમાશે. જો મેચ ડ્રો અથવા ટાઈ થશે તો બંને ટીમોને...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કોરોના મહામારીની ચાલી રહેલી લડાઈમાં આગળ આવ્યું છે. બોર્ડે સોમવારે જાહેરાત કરી હતી કે તે રોગચાળાને દૂર કરવાના ભારતના...
કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવેલી આઇપીએલ 2021ની બાકીની મેચોની અસર ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી પર પડે તેવી શક્યતા છે. આ શ્રેણીના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવે...
ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪ મી સિઝનમાં કોરોનાને કારણે ઉભા થતા જોખમને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લઈ શકાય છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ટુર્નામેન્ટમાં આગળ...
ભારતમાં કોવિડ-19ની બીજી લહેરના કારણે ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા ટી-20 ચેલેન્જનું આ વર્ઝન રદ કરવું પડી શકે તેમ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી...
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ભારતીય ક્રિકેટ બોર્ડના કેન્દ્રિય કરારમાં ટોચની કેટેગરીમાં છે. ગ્રેડ એ પ્લસના ખેલાડીઓને 7-7...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડએ (બીસીસીઆઈ) એક નવી પહેલમાં 75 થી વધુ મેચ રમનાર ક્રિકેટરો માટે બીજા-સ્તરના બે ફાસ્ટ-ટ્રેક કોચિંગ અભ્યાસક્રમોનું આયોજન કર્યું. જેમાં એલ...