Saturday, September 21, 2024

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં શહીદ જવાનોનાં વધુ ચાર પરીવારને એક -એક લાખ રૂપિયા સહાય ચુકવવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજ્યભરમાં હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અનેક જગ્યાએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે

મોરબીના સેવાભાવી એવા અજયભાઈ લોરિયા દ્વારા પાટીદાર નવરાત્રી માં ચોથા પાંચમા નોરતે (1) શહીદ જવાન વૈશાખ એચ – કેરલા (2)શહીદ જવાન સંજય પોપટભાઈ પટેલ – મહેસાણા (ગુજરાત) (3) શહીદ જવાન અશોક કુમાર – ઉત્તરપ્રદેશ (4)શહીદ જવાન તરૂણ ભારદ્વાજ – ગુડગાંવ (હરિયાણા) પરિવારોને 1-1 લાખ રૂપિયાના ચેક આપી આર્થિક સહાય કરી માં ભારતીનું ઋણ ચૂકવી ધન્યતા અનુભવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર