Saturday, September 28, 2024

મોરબીના સામા કાંઠે માળિયા વનાળીયા સોસાયટીમાં ગળેફાંસો ખાઈ આધેડે જીંદગી ટુંકાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં ગળેફાંસો ખાઈ જતાં આધેડનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ગણપતભાઈ મનજીભાઈ કોરડીયા ઉ.વ ૫૮ રહે માળીયા વનાળીયા સોસાયટી મોરબી-૨ વાળાએ ગત તા. ૨૦-૦૬-૨૦૨૪ ના રોજ કોઇ કારણોસર પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ગણપતભાઈનુ મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર