Sunday, September 22, 2024

મોરબીના રવાપર ગામે કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે એક ઐતિહાસિક અને એક કોમીક નાટક ભજવાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: સંત દેવીદાસ ગૌ-સેવા ગ્રૂપ- રવાપર દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે તા.૨૦-૧૦-૨૦૨૨ ને ગુરૂવારના રોજ સમય સાંજના ૯:૩૦ કલાકે મહાન ઐતિહાસિક નાટક “મહારાણા પ્રતાપ યાની કે મેવાડી તલવાર” સાથે પેટ પકડીને હસાવતું કોમીક “જેઠાલાલની જમાવટ” નાટક શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ – ગ્રાઉન્ડ બોનિપાર્ક- રવાપર ગોલ્ડ માર્કેટ પાછળ મોરબી ખાતે નાટક ભજવાશે.

તેથી સંત દેવીદાસ ગૌ-સેવા ગ્રૂપ- રવાપર દ્વારા સહર્ષ ધર્મપ્રેમી ભાવીભક્તો તથા સર્વે ભાઈ બહેનો વડિલો તથા યુવકોનો ઉત્સાહ વધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર