Saturday, September 21, 2024

મોરબીના રાજપર ગામે જન્માષ્ટમીએ વનાભાઈ ભરવાડની ટીમ રમઝટ બોલાવશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વ્હાલનાં વધામણાંની અનોખી ઉજવણી કરશે રાજપર ગામ

મોરબી તાલુકાના રાજપર ગામે ભગવાન કૃષ્ણ ના જન્મ દિવસ ની હર્ષોલ્લાસ સાથે ધામધુમ પુર્વક ઉજવણી કરવામા આવશે જેમાં વનાભાઈ ભરવાડ અને જય ગોપાલ રાસ મંડળ ની ટીમ ખાસ ટિટોડા રાસ અને અવનવા રાસ ની રમજટ બોલાવશે.

તેમજ શોભાયાત્રા યોજવામાં આવશે જે નવા રાજપર ગામ અને જુના રાજપર ગામમાં ફરશે જેમાં તમામ ગ્રામજનો જોડાશે તેમજ નવા અને જુના રાજપર ગામે મટકીફોડ કાર્યક્રમ યોજાશે અને રાજપર ગામ નંદ ઘેર આનંદ ભયોનો નાદ ગુંજી ઉઠશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર