Friday, September 20, 2024

મોરબીના મકનસર ગામે મહીલાએ ગળેફાંસો ખાઈ જીંદગી ટુકાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામે મહીલાએ કોઇ પણ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા ૨૦ વર્ષીય પુનમબેન બેચરભાઈ દેત્રોજા ગઈ કાલના રોજ કોઇપણ વખતે કોઈપણ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. મૃતકનો લગ્ન સમયગાળો દોઢ વર્ષ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર