Sunday, September 8, 2024

મોરબીના મહેન્દ્રનગર નિવાસી લાભુબેન વિઠ્ઠલભાઈ ઓડીયાનુ અવસાન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના મહેન્દ્રનગર ગામના નિવાસી લાભુબેન વિઠ્ઠલભાઈ ઓડીયા (ઉ.વ.૭૬) નું તા. ૨૪-૦૭-૨૦૨૪ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

સદગતનું બેસણું તા. ૨૭-૦૭-૨૦૨૪ ને શનિવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે રામવાડી મહેન્દ્રનગર ખાતે રાખેલ છે.

                             લી..

વિનોદભાઈ ઓડિયા મો:- ૯૯૦૪૯૯૭૫૮૭

હરેશભાઈ ઓડિયા મો:- ૯૯૦૯૨૧૩૮૦૭

અલ્પેશભાઈ ઓડિયા મો:- ૯૯૦૯૫૯૬૨૦૪

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર