Saturday, October 19, 2024

મોરબીના લખધીરનગર ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના લખધીરનગર નવાગામ ગામે પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ રાહુલભાઇ જયંતિભાઇ દારોદરા ઉ.વ.૨૨ રહે. લગધીરનગર નવાગામ તા.જી. મોરબી વાળો ગત તા.૦૪-૦૪-૨૦૨૪ ના રોજ કોઈપણ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર