Monday, October 28, 2024

મોરબીના ઘુંટુ ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના ઘુંટે ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા રોહિતભાઇ દયાળજીભાઈ પરમાર ઉ.વ.૨૩ વાળાએ ગત તા.૦૫-૦૬-૨૦૨૪ ના રોજ પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં રોહિતભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર