Thursday, March 13, 2025

મોરબીના દરબારગઢ સ્વામીનારાયણ મંદિર ખાતે સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના દરબારગઢ સ્વામીનારાયણ મંદિરમાં તા.૧૭-૦૫-૨૦૨૪ થી ૨૩-૦૫-૨૦૨૪ સુધી દિવ્ય સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે.

મોરબીના દરબારગઢ સ્વામીનારાયણ મંદિરના ૧૫૦ વર્ષના સાર્ધ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાંમાં આગામી ૧૭-૫-૨૦૨૪ થી ૨૩-૦૫- ૨૦૨૪ના રોજ દિવ્ય સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે જેના અનુસંધાને આજે ભવ્ય વિજયસ્તંભ સ્થાપન કરવામાં આવ્યું છે તેમજ મોરબીના દરેક ભક્તિપ્રેમી લોકોને આ મહોત્સવમાં જોડાવા વિનંતી કરવામાં આવી છે. આ મહોત્સવનુ આયોજન એસ.પી.રોડ ઉપર કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર