Sunday, September 22, 2024

મોરબીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના ત્રાજપર ખારીમા કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ રવિભાઈ પરષોતમભાઈ રાઠોડ ઉ.વ.૩૪ રહે. ત્રાજપર ખારી રામકુવા વારી શેરી મોરબીવાળા કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર