મોરબીમાં લજાઈ ચોકડીથી હડમતીયા તથા વાંકાનેરથી હડમતીયા તરફ જતા ભારે વાહનોને પ્રવેશ પ્રતિબંધ
વધુ જુઓ
મોરબીના રફાળેશ્વર, માટેલ, જડેશ્વર મંદિર, વાંકાનેર પેલેસ, નવલખી બંદર વગેરે છે જાણીતા પ્રવાસન સ્થળો
ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનુ અને શ્રીમદ રાજચન્દ્રજીનુ જન્મ સ્થળ વવાણીયાની પણ અનેક પ્રવાસીઓ લે છે મુલાકાત
દેશ અને દુનિયામાં સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ અને બરફના ગોલાથી સુપ્રસિધ્ધ મોરબી જિલ્લામાં આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ટંકારા આવેલ છે. જયા વૈદિક ધર્મનું અભ્યાસ કેન્દ્ર ચાલે છે. મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ...
મોરબી જિલ્લામાં અનેક ગ્રામીણ ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ અવિરતપણે ચાલુ
મોરબી જિલ્લામાં ગ્રામીણ માર્ગો પર વાહન વ્યવહાર સુલભ બને તે માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અનેક ગ્રામીણ માર્ગનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.
ગ્રામીણ પરિવહન સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા એ જિલ્લાના સુદ્રઢ આંતરમાળખાનું મહત્વનું પરિબળ છે. ત્યારે મોરબી જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોને એકબીજા સાથે જોડતા ગ્રામ્ય વિસ્તારના...
સતત બીજા વર્ષે ગોર ખીજડીયા ગામે મોરબી જીલ્લામાં સૌપ્રથમ ક્રોપ કંટીગ સર્વેની 100% કામગીરી પૂર્ણ કરી
મોરબી: મોરબી જીલ્લામાં ચાલી રહેલ ક્રોપ કંટીગ સર્વેમાં સતત બીજા વર્ષે મોરબી જિલ્લામાં સૌપ્રથમ ૧૦૦ટકા ક્રોપ કંટીગ સર્વેની કામગીરી પુર્ણ કરવા બદલ ગોર ખીજડીયા ગામના સરપંચ અને તલાટી મંત્રીનુ સન્માન કરાયું હતું.
મોરબી જીલ્લામાં ક્રોપ કંટીગ સર્વેની કામગીરી ચાલી રહી છે જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે હાલ ચાલી રહેલ...