મોરબીમાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત
વધુ જુઓ
મોરબી નિવાસી કેશવજીભાઇ અમરશીભાઈ સાણંદીયાનુ દુઃખદ અવસાન
મોરબી: મૂળ બિલીયા ગામના વતની અને હાલ મોરબીમાં કુંભાર શેરીમાં રહેતા કેશવજીભાઇ અમરશીભાઈ સાણંદીયા (ઉ.વ.૬૧) નુ તા. ૨૪-૦૯-૨૦૨૪ ના રોજ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
તેમનુ સદગત બેસણું તા.૨૬-૦૯-૨૦૨૪ ને ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે જનકનગર વાવડી રોડ પટેલ...
મોરબીમાં દલવાડી સર્કલ -લીલાપર ચોકડી, રવાપર ગામ સહિતના રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી
મોરબીમા ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે 18 ડિસેમ્બર - સુધી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ
મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવા માટે જિલ્લા...
માળીયાના વાગડીયા ઝાપા પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
માળીયા (મી): માળીયાના વાગડીયા ઝાપા નજીકથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા શબીરભાઈ મુસાભાઈ સુમરા (ઉ.વ.૨૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું...