Saturday, September 21, 2024

મોરબીમાં ગળેફાંસો ખાઈ આધેડે જીંદગી ટુંકાવી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં આધેડનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોહનભાઈ રવજીભાઈ સોલંકી (ઉ.વ.૪૯) રહે. મોરબીમા માળીયા વનાળીયા સોસાયટી નજરબાગવાળાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મોહનભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર