મોરબી: મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા યુવકનું બીમારીના કારણે મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ભરતભાઇ દિલીપભાઇ સોલંકી ઉ.વ.૪૦ રહે.માળીયા વનાળીયા સોસાયટી સો ઓરડી મોરબી-૨ વાળાને બીમારી સબબ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ સિવિલ હોસ્પિટલ આવતા રસ્તામા ભરતભાઇ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)