Sunday, September 22, 2024

મોરબી-રાજપર રોડ પર સમર્પણ કંપનીમાં દાઝી જતાં આધેડનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી-રાજપર રોડ પર સમર્પણ કંપનીમાં કામ કરતી વેળાએ દાઝી જતાં ઘુંટુના આધેડનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા ઘનશ્યામભાઇ પેથાભાઈ ચૌહાણ (ઉ વ ૪૫) નું ગત તા.૧૭-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે મોરબી-રાજપર રોડ પર સમર્પણ કંપનીમાં કામ કરતી વેળાએ દાઝી મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર