Friday, September 20, 2024

મોરબી નીવાસી ખોડીદાસ વિનોદભાઈ કાવરનું દુઃખદ અવસાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : ખોડીદાસ વિનોદભાઈ કાવર (ઉ.વ.21)નું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૯ને ગુરુવાર ના રોજ ગોકુલ ફાર્મ (રવાપર- ઘુનડા રોડ) સમય સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ રાખેલ છે. તેમના વતન લક્ષ્મીવાસ મુકામે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ તેમના નિવાસ્થાને બેસણું રાખેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર