Tuesday, September 24, 2024

મોરબી નિવાસી કેશવજીભાઇ અમરશીભાઈ સાણંદીયાનુ દુઃખદ અવસાન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મૂળ બિલીયા ગામના વતની અને હાલ મોરબીમાં કુંભાર શેરીમાં રહેતા કેશવજીભાઇ અમરશીભાઈ સાણંદીયા (ઉ.વ.૬૧) નુ તા. ૨૪-૦૯-૨૦૨૪ ના રોજ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

તેમનુ સદગત બેસણું તા.૨૬-૦૯-૨૦૨૪ ને ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે જનકનગર વાવડી રોડ પટેલ વાડી સામે મોરબી ખાતે રાખેલ છે.

નોંધ:- લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

                    લિ.

ભગવાનજીભાઈ અમરશીભાઈ સાણંદિયા મોટા (ભાઈ) મો-૯૮૨૫૭૪૧૫૨૨, શૈલેષ ભગવાનજીભાઈ સાણંદિયા (ભત્રીજા) મો-૯૮૭૯૭૫૪૦૨૧, જયદીપ ભગવાનજીભાઈ સાણંદિયા (ભત્રીજા) મો-૭૦૬૯૦૦૦૨૧ .

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર