મોરબી જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગત માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
Previous article
વધુ જુઓ
પોઝિટિવ મોરબીના ફાઉન્ડર વિષ્ણુકુમાર વિડજાનો આજે જન્મદિવસ
મોરબી જિલ્લામાં હકારાત્મક સમાચાર પહોંચાડતું પોઝિટિવ મોરબીના ફાઉન્ડર વિષ્ણુભાઈ કાંતિલાલ વિડજાનો આજે જન્મદિવસ છે. તેઓ બાલ્યકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે. મુળ જૂના ઘાંટીલા ગામના વિષ્ણુકુમાર કાંતિલાલ વિડજા M.A., M.Ed. B.J.M.C સુધીનો અભ્યાસ કરેલ છે. સાથે સાથે તેઓ મોરબીના શક્ત શનાળા ખાતે આવેલ વિદ્યાભારતી સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર...
મોરબીમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગના પાંચ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના અલગ અલગ વિસ્તારોમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગને કુલ ૧,૯૦,૦૦૦/- મુદામાલ સાથે ચોરી કરેલ કોપર/કેબલ વાયર ભરેલ સી.એન.જી રિક્ષા સાથે પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતમા બાતમી મળેલ કે એક સી.એન.જી રિક્ષા નંબર GJ-03-AW-7021 વાળી ચોરી કરેલ કોપર વાયર / કોપર...
મોરબીમાં સુતા પછી આધેડ ઉઠ્યા જ નહી
મોરબી: મોરબીના શનાળા રોડ નવા હાઉસીંગ બોર્ડમાં રહેતા આધેડ સુતા પછી ઉઠ્યા જ નહી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર નવા હાઉસીંગ બોર્ડ એમ -૮૯૩ માં રહેતા ચિંતન અનીલકુમાર પંડ્યા (ઉ.વ.૪૬) પોતાના ઘરે સુતા હોય જેમને ઉઠાડતા...