સમગ્ર રાજ્યમાં હાલ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હોય ત્યારે માળિયા ના ખીરસરા ગામે પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ખીરસરા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો જેના કાર્યક્રમ ના ભાગરૂપે નીરાલીબેન ભાટીયા, નવઘણભાઈ વકાતર, રામસિંહભાઈ નકુમ તેમજ સ્કુલ ના શિક્ષકો અને ગામ વાસિયો દ્વારા ઉજવાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મોરબી: દાહોદમાં શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરી હત્યા નિપજાવી હતી જે દિવંગતને મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
ગુજરાત રાજ્યના દોહદ જીલ્લામાં શિક્ષકોને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં છે જેમાં દાહોદ જિલ્લામાં એક હેવાન શિક્ષકે પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરી ત્યારબાદ...
અરજદારોની આધાર કાર્ડ, રેશન કાર્ડ સહિતની તમામ અરજીઓનો પોઝીટીવ એપ્રોચ સાથે સ્થળ પર જનનિકાલ કરાયો
મોરબી જિલ્લામાં ગત ૨૭ સપ્ટેમ્બરના રોજ માળીયા ખાતે માળીયા નગરપાલિકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. જ્યાં માળીયા નગરપાલિકા વિસ્તારના ૮૬૫ લોકોએ સેવા સેતુનો લાભ લીધો હતો.
સેવા...
સ્વચ્છતાની જાગૃતિ સાથે વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું; રસોઈ અને ઘરમાં સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાયું
મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના નેકનામ ગામે સ્વચ્છતા હી સેવા અભિયાન અને પોષણ માસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા જાગૃતિ સાથે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં હાલ સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉપરાંત...