Sunday, September 22, 2024

મહેન્દ્રનગર મિત્રમંડળ આયોજિત બહુચરાજી પદયાત્રા મોરબીથી 28 ઓક્ટોબરે રવાના થશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મહેન્દ્રનગર મિત્રમંડળ દ્વારા આ વર્ષે ૧૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યા છે.

ત્યારે મહેન્દ્રનગર મિત્રમંડળ દ્વારા મોરબીથી બહુચરાજી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે તા. ૨૮ ઓક્ટોબર શુક્રવારના રોજ બપોરે ૧ કલાકે મહેન્દ્રનગરથી બહુચરાજી સુધીની પદયાત્રા રવાના થશે. આ પદયાત્રામાં અનેક ભક્તોને ભાવભેર જોડવા માટે તેમજ વધુ વિગત માટે સંપર્ક કરો મો: 9601343111, 9727035087, 9898725616, 9725754720,
8160082205.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર