હળવદના નવા ઘનશ્યામગઢ ગામે જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા
વધુ જુઓ
લક્ષ્મણજી વીર છે તો રામ રઘુવીર છે પરંતુ હનુમાન મહાવીર છે- ધીરેન્દ્ર શાસ્ત્રી
મોરબીના બેલા ખાતે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે કથામાં બાબા બાગેશ્વર પધાર્યા હતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મોરબી આવ્યા હતા જેઓએ ભક્તોને ધૂન બોલાવી હતી તો હિન્દુત્વ વિષે અનેક વાતો કરી હતી
બાબા બાગેશ્વરે મોરબીના ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગ અંગે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ સમયની નગરીમાં આવ્યા છે...
હળવદના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી પોલીસ
હળવદ: હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના આશરે ૫ તોલા કિ.રૂા. ૧,૯૦,૦૦૦/-ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી તમામ મુદામાલ હળવદ પોલીસ દ્વારા રીકવર કરવામાં આવ્યો છે.
હળવદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની વોચમાં રહી અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરી આરોપીને શોધી કાઢવા હળવદ...
મોરબીની શનાળા-રાજપર ચોકડીએ સર્કલ બનાવવા કોંગ્રેસની માંગ
મોરબીથી રાજકોટ જતા હાઈવે પર શનાળા ગામે રાજપર ચોકડીએ સર્કલ બનાવવાની માંગ સાથે મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે
મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્રમાં જણાવ્યું છે કે મોરબીથી રાજકોટ હાઈવે પર શનાળા-રાજપર ચોકડીએ અવારનવાર ટ્રાફિક સમસ્યા રહે ચેહ જેથી...