ચૂંટણી સમયે વિકાસની વાતો કરતા નેતાઓને”અલ્પેશ ઓડીયાની” ટકોર મહેન્દ્રનગરની બંધ પડેલી લાઇટો કયારે ચાલુ થશે?
વધુ જુઓ
ચક્રવાત ન્યૂઝના ફેસબુક પેઝ પર 41 હજાર ફોલોવર્સ પૂર્ણ થતા મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજાયો
મોરબી : ચક્રવાત ન્યૂઝ ના ફેસબુક પેઝ પર 41 હજાર ફોલોવર્સ પૂર્ણ થતા સાદગી પૂર્ણ રીતે મહાપ્રસાદ યોજતા પત્રકાર સંજયભાઈ વાધડીયા અને યોગેશભાઈ રંગપડીયા
મોરબીના લોક પ્રશ્નોને સતત વાંચા આપતાં અને સત્ય માટે સત્ય સાથે સતત ના સ્લોગન સાથે ચાલતા ચક્રવાત ન્યુઝના ફેસબુક પેઝ પર 41 હજાર ફોલોવર્સ પૂર્ણ થતા...
મોરબીમાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત
મોરબી: મોરબીના એસપી રોડ પર ઘરે હાર્ટ એટેક આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના એસપી રોડ પર ડી. લિંગ ઇડનગાર્ડનમા રહેતા દિનેશચંદ્ર મોહનભાઈ ઘાટોડીયા (ઉ.વ.૬૨) પોતાના ઘરે હાર્ટ એટેક આવતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ આવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ...
મોરબી નિવાસી કેશવજીભાઇ અમરશીભાઈ સાણંદીયાનુ દુઃખદ અવસાન
મોરબી: મૂળ બિલીયા ગામના વતની અને હાલ મોરબીમાં કુંભાર શેરીમાં રહેતા કેશવજીભાઇ અમરશીભાઈ સાણંદીયા (ઉ.વ.૬૧) નુ તા. ૨૪-૦૯-૨૦૨૪ ના રોજ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
તેમનુ સદગત બેસણું તા.૨૬-૦૯-૨૦૨૪ ને ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે જનકનગર વાવડી રોડ પટેલ...