Sunday, September 22, 2024

સિરામિક ઉદ્યોગકાર સાથે ૧.૨૪ કરોડની છેતરપિંડી, ફરિયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ધીરજલાલ નારણભાઇ કાસુન્દ્રા નામના મોરબીના ઉદ્યોગકારોની કંપની સાથે આર્સે ૧.૨૪ કરોડની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના ન્યુ પર્લ વિટરીફાઇડ અને અમરધામ નજીક આવેલી રેકસોના ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી કર્ણાટક, કેરળ અને તામિલનાડુની જુદી – જુદી 11 પેઢીઓએ માલ ખરીદ કર્યા બાદ રૂપિયા 1.24 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરી દેતા મોરબી રહેતા ફેકટરીના માલિકે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર